6 Min Read
0 348

ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. એટલે તેની સાથે આ સીઝનના ફળ પણ આવી ગયા છે. તેમાંનું જ એક સૌનું પ્રિય ફળ જાંબુ. જાંબુને ભારતીય બ્લેકબેરી, જાવા પ્લમ અથવા બ્લેક પ્લમ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આજે આપણે જાંબુ વિશેની એવી જ અમુક રસપ્રદ માહિતી મેળવીશું.

Continue Reading
6 Min Read
0 275

આજે અષાઢ સુદ પૂનમ છે, એટલે ગુરુ પુર્ણિમા. ગુરુનો દિવસ. ગુરુ પૂર્ણિમાં કેમ ઉજવવામાં આવે છે ?, ગુરુનું જીવનમાં શું મહત્તવ છે ?, ગુરુ કેવા હોવા જોઇએ ? ચાલો જાણીએ, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું મહત્તવ.

Continue Reading
11 Min Read
2 433

બીલીના આયુર્વેદિક વૃક્ષના શું ગુણધર્મો છે ? તેના પાન, છાલથી લઇને ફળ દરેકના ઉપયોગો. ક્યાં રોગમાં કેવી રીતે દવા તરીકે ઉપયોગ કરી શકાશે ?

Continue Reading
5 Min Read
0 168

ઘઉંના લોટ અને ગોળમાંથી બનતા સ્વાદિષ્ટ ગળ્યા માલપૂઆ બનાવવાની વ્રતમાં ખાઇ શકાતી વાનગીની રીત. કેવી રીતે તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકાશે.

Continue Reading
15 Min Read
0 142

સત્યા અને વામનને કેમ માં પાર્વતીએ વ્રત કરવાનું કહ્યું ? એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતાં. બ્રાહ્મણનું નામ વામન બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંન્ને જણા પ્રભુની ભક્તિ કરતા અને નીતિમાન હતા….

Continue Reading
10 Min Read
0 630

સ્ત્રીઓ પોતાનું અને પોતાના શરીરનું ખૂબ જ ખાસ ધ્યાન રાખતી હોય છે. ત્યારે અમુક સ્ત્રીઓને ચહેરાના ભાગ પર વાળ ઉગતા હોય છે. જે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ તે અનિચ્છનિય વાળને દૂર કરવા માટે ઘણી વાર મુંઝાતી હોય છે. તો ચહેરાના વાળને દૂર કરવાની 5 સરળ રીત વિશે જાણો.

Continue Reading
8 Min Read
0 137

ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહનો આજે 10 જુલાઇના રોજ જન્મદિવસ છે. આજે તેમને 71 વર્ષ પૂર્ણ થયા છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ભારતના જાણીતા રાજનેતા છે. તો ચાલો, તમને જણાવીએ તેમના વિશેની થોડીક માહિતી.

Continue Reading
8 Min Read
0 219

ચોમાસાની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. દરેક જગ્યાએ વરસાદે તેનું આગમન કરી જ દીધું છે. ચોમાસુ આવે અને ઘરમાં ભજિયા ન બને તો આપણે ગુજરાતી શાના ? ચોમાસાની ઋતુની મજા તો લેવાની જ છે, પરંતુ તેની સાથે-સાથે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવાનું જ છે. જેથી આપણે અને આપણો પરિવાર સ્વસ્થ અને સુરક્ષિત રહે.

Continue Reading
5 Min Read
0 264

અષાઢ મહિનાની અજવાળી અગિયારસ એટલે કે અષાઢ સુદ અગિયારસના દિવસે આ વ્રતની શરુઆત થાય છે. સૌ પ્રથમવાર આ વ્રત માઁ પાર્વતી એટલે કે માઁ ગૌરીએ કર્યું હતું. તેથી જ તેને ગૌરી વ્રત કહેવાય છે.

Continue Reading
8 Min Read
0 154

શિન્ઝો આબેનો જન્મ જાપાનના ટોક્યોના જાણીતા રાજકીય પરિવારમાં 21 સપ્ટેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓનું 67 વર્ષની ઉંમરે આજે 8 જુલાઇ 2022ના રોજ મૃત્યુ થયું છે.
તેમના પિતા શિંતારો આબે અને માતા યોકો આબે છે. તેમના પરિવારે બીજા વિશ્વ યુદ્ધ પહેલા અને પછી જાપાનમાં નોંધપાત્ર આર્થિક પ્રભાવ પાડ્યો હતો.

Continue Reading