Uncategorized

1 Article
1
17 Min Read
2 144

આજકાલ ચંદ્રયાન-3 ખૂબ જ ચર્ચામાં છે. ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગના ચાર વર્ષ બાદ આ મિશન મોકલવામાં આવ્યું છે. મિશન મંગલની સફળતા અને ત્યારબાદ ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી આખા વિશ્વની દ્રષ્ટિચંદ્રયાન-3 પર છે. જો આ મિશન સફળ થશે, તો તે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની બીજી મોટી સફળતા હશે. ભારતની ચંદ્રયાન-3 પાસેથી ખૂબ જ આશાઓ જોડાયેલી છે. તો ચંદ્રયાન-3ને ચંદ્ર પર કેમ મોકલવામાં આવ્યું છે ? તેનો હેતુ શું છે ? ચંદ્ર પર શા માટે શોધ થઇ રહી છે ? ચંદ્ર મિશનથી મનુષ્યને શું ફાયદો થશે ? જાણવા માટે વાંચો…

Continue Reading