ભારત

5   Articles
5
8 Min Read
0 43

દર વર્ષે 26મી જાન્યુઆરીએ ભારતમાં ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવવામાં થાય છે. આ વર્ષે ગણતંત્રને 74 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ શું આપણને ગણતંત્ર કે પ્રજાસત્તાક દિવસનો અર્થ ખબર છે ? શું…

Continue Reading
17 Min Read
2 144

આજકાલ ચંદ્રયાન-3 ખૂબ જ ચર્ચામાં છે. ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગના ચાર વર્ષ બાદ આ મિશન મોકલવામાં આવ્યું છે. મિશન મંગલની સફળતા અને ત્યારબાદ ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી આખા વિશ્વની દ્રષ્ટિચંદ્રયાન-3 પર છે. જો આ મિશન સફળ થશે, તો તે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની બીજી મોટી સફળતા હશે. ભારતની ચંદ્રયાન-3 પાસેથી ખૂબ જ આશાઓ જોડાયેલી છે. તો ચંદ્રયાન-3ને ચંદ્ર પર કેમ મોકલવામાં આવ્યું છે ? તેનો હેતુ શું છે ? ચંદ્ર પર શા માટે શોધ થઇ રહી છે ? ચંદ્ર મિશનથી મનુષ્યને શું ફાયદો થશે ? જાણવા માટે વાંચો…

Continue Reading
11 Min Read
0 227

આજે 28 સપ્ટેમ્બર એટલે કે, શહીદ ભગતસિંહની જન્મજયંતિ. આ નામથી કોઇ અજાણ નહિ હોય. તેઓ એક મહાન ક્રાંતિકારી હતા. જે માત્ર 23 વર્ષની નાનકડી ઉંમરમાં જ દેશ માટે હસતાં-હસતાં ફાંસી પર ચડી ગયા હતા. આટલી વાત તો દરેકને ખબર જ હશે. પરંતુ તેમના જીવનથી જોડાયેલી અમુક એવી વાતો તમને જણાવીશું. જેનાથી કદાચ તમે હજી સુધી અજાણ હશો.

Continue Reading
7 Min Read
0 166

14 સપ્ટેમ્બર એટલે આજે હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીએે આપણી રાષ્ટ્રીય ભાષા છે. 14 સપ્ટેમ્બર 1949ના દિવસે ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.

Continue Reading
11 Min Read
0 770

વિશ્વ ગુજરાતી દિવસે જાણો ગુજરાતી ભાષા વિશેની સંપૂર્ણ માહિતી. 500 વર્ષ જૂની છે ગુજરાતી ભાષા માત્ર just1click.in પર

Continue Reading