Bhargavee Raval

Bhargavee Raval

10 Min Read
0 100

આજે 20 જુલાઇએ International chess day તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જાણો કે, ચેસની શરુઆત ક્યારે થઇ હતી ? કેવી રીતે ચેસ રમી શકાય ?

Continue Reading
18 Min Read
0 239

સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધો ઘણી ચર્ચામાં છે. લલિત મોદીના જીવનની અજાણી વાતો વિશે જાણો. ક્યારે અને કઇ રીતે સુષ્મિતા સાથે સંબંધો વધ્યા?

Continue Reading
9 Min Read
0 40

જાણો એક સમયે સોના ની લંકા કહેવાતા એવા શ્રીલંકા ની ભયંકર આર્થિક સ્થિતિ કઈ રીતે થઇ. કેમ અન્ન અને દવાઓ માટે પણ વલખા મારવા પડે છે.

Continue Reading
12 Min Read
0 258

ઓછી સાર-સંભાળ સાથે ઘરની અંદરની હવા શુદ્ધ કરીને ઓક્સિજનની અછતને પૂરી કરશે આ 10 પ્લાન્ટ. ક્યા પ્લાન્ટથી શું ફાયદા થશે ?

ઘરને શુષોભિત કરે તથા ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે તેવા Indoor Plants વિશે જાણીએ. જેની સંભાળ રાખવી ખૂબ જ સરળ રહેશે.

Continue Reading
6 Min Read
0 337

ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. એટલે તેની સાથે આ સીઝનના ફળ પણ આવી ગયા છે. તેમાંનું જ એક સૌનું પ્રિય ફળ જાંબુ. જાંબુને ભારતીય બ્લેકબેરી, જાવા પ્લમ અથવા બ્લેક પ્લમ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આજે આપણે જાંબુ વિશેની એવી જ અમુક રસપ્રદ માહિતી મેળવીશું.

Continue Reading
6 Min Read
0 266

આજે અષાઢ સુદ પૂનમ છે, એટલે ગુરુ પુર્ણિમા. ગુરુનો દિવસ. ગુરુ પૂર્ણિમાં કેમ ઉજવવામાં આવે છે ?, ગુરુનું જીવનમાં શું મહત્તવ છે ?, ગુરુ કેવા હોવા જોઇએ ? ચાલો જાણીએ, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું મહત્તવ.

Continue Reading
11 Min Read
2 416

બીલીના આયુર્વેદિક વૃક્ષના શું ગુણધર્મો છે ? તેના પાન, છાલથી લઇને ફળ દરેકના ઉપયોગો. ક્યાં રોગમાં કેવી રીતે દવા તરીકે ઉપયોગ કરી શકાશે ?

Continue Reading
15 Min Read
0 126

સત્યા અને વામનને કેમ માં પાર્વતીએ વ્રત કરવાનું કહ્યું ? એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતાં. બ્રાહ્મણનું નામ વામન બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંન્ને જણા પ્રભુની ભક્તિ કરતા અને નીતિમાન હતા….

Continue Reading
10 Min Read
0 598

સ્ત્રીઓ પોતાનું અને પોતાના શરીરનું ખૂબ જ ખાસ ધ્યાન રાખતી હોય છે. ત્યારે અમુક સ્ત્રીઓને ચહેરાના ભાગ પર વાળ ઉગતા હોય છે. જે એકદમ સામાન્ય બાબત છે. પરંતુ તે અનિચ્છનિય વાળને દૂર કરવા માટે ઘણી વાર મુંઝાતી હોય છે. તો ચહેરાના વાળને દૂર કરવાની 5 સરળ રીત વિશે જાણો.

Continue Reading
8 Min Read
0 124

ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહનો આજે 10 જુલાઇના રોજ જન્મદિવસ છે. આજે તેમને 71 વર્ષ પૂર્ણ થયા છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ભારતના જાણીતા રાજનેતા છે. તો ચાલો, તમને જણાવીએ તેમના વિશેની થોડીક માહિતી.

Continue Reading