10 Min Read
0 4

‘એપલ અ ડે કીપ ડોક્ટર અવે’ આ કહેવત તો દરેકે સાંભળી જ હશે. સફરજન એક એવું ફળ છે જે દરેક જગ્યાએ આસાનીથી પ્રાપ્ત થઈ રહે છે. ભારતમાં સફરજન કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ તેમ જ સિક્કિમ જેવા ઠંડા તેમજ ઊંચાઈવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં થાય છે. ત્યારે ચાલો જાણીએ સફરજન વિશેની માહિતી…

Continue Reading
10 Min Read
0 7

Eating Curd In Monsoon: ભારતની આબોહવા પ્રમાણે દરેક ઋતુમાં પરિવર્તન આપણે ત્યાં જોવા મળે છે. જેમાં આરોગ્યની દ્રષ્ટિએ દરેક ઋતુમાં કાળજી રાખવી જરૂરી બને છે. આ ઋતુ પ્રમાણે આપણે ત્યાં…

Continue Reading
8 Min Read
0 57

દેશમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઘણા રાજ્યો ગરમીની લપેટમાં છે. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં તાપમાન 42-43 ડિગ્રીએ પહોંચી ગયું છે. દેશના ઘણા રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો જાણો, લૂ અથવા હીટવેવ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

Continue Reading
13 Min Read
0 38

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આપણે દરેક આ દિવસ તો ઉજવીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે, આ દિવસ કેમ ઉજવાય છે? તથા મહિલા દિવસ ઉજવવાની શરુઆત ક્યારથી થઇ? અને આ દિવસ આંતરરાષ્ટ્રીય દિવસ કઇ રીતે બન્યો? તો જાણવા માટે વાંચો….

Continue Reading
11 Min Read
0 119

આપણે બધા જાણીએ છીએ કે, ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે કેટલો મહત્વપૂર્ણ છે. તેમાં પણ સવારના નાસ્તાને દિવસનું મહત્વનું ભોજન માનવામાં આવે છે. ત્યારે તેમાં કંઇક આડું-અવળું ખાવાથી તે આખા દિવસના…

Continue Reading
8 Min Read
0 43

દર વર્ષે 26મી જાન્યુઆરીએ ભારતમાં ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવવામાં થાય છે. આ વર્ષે ગણતંત્રને 74 વર્ષ પૂર્ણ થાય છે. પરંતુ શું આપણને ગણતંત્ર કે પ્રજાસત્તાક દિવસનો અર્થ ખબર છે ? શું…

Continue Reading
16 Min Read
0 158

આજે અયોધ્યામાં રામ લ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સાક્ષી આખો દેશ બન્યો છે. આપણા ભગવાન રામ 500 વર્ષના વનવાસ પછી તેમના ઘરે અયોધ્યા પાછા આવી ગયા છે. સતયુગમાં જ્યારે ભગવાન રામ…

Continue Reading
10 Min Read
0 100

ચૂંટણી લોકશાહીની કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જે પ્રતિનિધિત્વ, જવાબદારી અને નાગરિકોની ભાગીદારીના સિદ્ધાંતોને સમર્થન આપતા પાયાના પથ્થર તરીકે સેવા આપે છે. લોકશાહીમાં જ્યાં સત્તા લોકોના હાથમાં હોય છે, ત્યાં…

Continue Reading
12 Min Read
0 98

હિન્દુ ધર્મમાં કાળી ચૌદસનું ખૂબ જ મહત્વ છે. દિવાળીના આગલા દિવસે એટલે કે, આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવાય છે. આ તહેવાર યમરાજ સમક્ષ દીવો પ્રગટાવીને તેમનામાં શ્રદ્ધા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. કાળી ચૌદસને દેશમાં અલગ-અલગ નામથી ઉજવવામાં આવે છે. કેટલાક સ્થળોએ કાળી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે.

Continue Reading
28 Min Read
0 99

આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ધનતેરસના તહેવારને લઈને ઘણી કથીઓ જોવા મળે છે. કેટલીક વાર્તાઓ આ તહેવારની ઉજવણીની પરંપરા સાથે જોડાયેલી છે, તો કેટલીક વાર્તાઓ તેના ફાયદાઓ સાથે જોડાયેલી છે. તો જાણો તેવી અમુક પ્રકારની દંતકથાઓ વિશે.

Continue Reading